Nawya.in

nawya

Friday, September 28, 2007

નિરાશા

3) નિરાશા
......................

શ્વાસ નુ થંભી જાવુ એ કદાચ મ્રુત્યુ નથી,

પણ્
આશા ઓ નુ મરી જાવુ
એ મ્રુત્યુ થી પણ ખરાબ છે.
જીવન જીવવા ની ઇછછા ન રહે ,
એ કદાચ મ્રુત્યુ નથી .

પણ

સપના ઓ નુ મરી જાવુ,
એ મ્રુત્યુ થી પણ ખરાબ છે.
હયાતી ન હોય આપણી ઍ તો
મ્રુત્યુ છે જ .

પણ ,

છતિ હયાતી ઍ જીવવુ ન ગમે,
એ કદાચ મ્રુત્યુ થી પણ ખરાબ છે .


4 comments:

Unknown said...

ખૂબ સરસ શબ્દો છે

Manthan Bhavsar said...

exellent poem

...* Chetu *... said...

nice one..

Anonymous said...

Reality.......... !!