Nawya.in

nawya

Monday, October 8, 2007

11)
..
ચિંતન
....
*આળસુ લોકો માટૅ જ ભગવાને આવતીકાલ સર્જી છે.

*સુખની કોઈ ક્ષણ દુ;ખો થી ઘેરાયેલ ન હોય એવુ સંભવ નથી.

*ફુલ ની સાથે રહેલા કાંટાઓ થી ફુલ ની સુવાસ ઑછી થતી નથી.

*રાત ની ઊંઘ માણવી હોય તો સુતા પહેલા જાત સાથે પ્રમાણિક બનો.

*કેવા કુળ માં જન્મ લેવો એ આપણા હાથ માં નથી ,પંરતુ કેવુ બનવુ એ આપણા હાથ માં છે.


3 comments:

Unknown said...

સુંદર ચિંતન

Manthan Bhavsar said...

ખુબજ સુંદર

Ketan Shah said...

કેવા કુળ માં જન્મ લેવો એ આપણા હાથ માં નથી ,પંરતુ કેવુ બનવુ એ આપણા હાથ માં છે.

Bahu j saras quote che.