Nawya.in

nawya

Wednesday, December 12, 2007

32)
....
આરામ

સુરજ એ ચદ્ર ને કહ્યુ ,
"તુ આવ તો મને આરામ મલે"
ચદ્ર એ અમાસ ને કહ્યુ,
"તુ આવ તો મને આરામ મલે"
પ્રુથવી એ પ્રભુ ને કહ્યુ,
"માનવી ઉપાડ તો મને આરામ મલે"
માનવી એ માનવી ને કહ્યુ
"તુ શાંત થા તો મને આરામ મલે"
.
હવે તો મારા શ્વાસ એ મૌત ને કહ્યુ
"તુ આવ તો મને આરામ મલે"
N.


3 comments:

Anonymous said...

AArama shaane mmaTe joie che?
AAram karavathI hadaka aakha thai jay.
kam karo ej aaram che.

Ketan Shah said...

હવે તો મારા શ્વાસ એ મૌત ને કહ્યુ
"તુ આવ તો મને આરામ મલે"

Khub j saras

pheena said...

SARAS LAST TWO LINE VERY NICE