Nawya.in

nawya

Friday, May 22, 2009

ઊકળતા આંસું મે જો્યા..

અને ઠંડાં નિસાસા મે જો્યા..

જરા જરા સી વાત પર માણસ ને મે ટુટતા જો્યા..

હવે ક્યાં રહી છે એ સહનશકતી ની વાતો ..

હવે તો વાતે વાતે માણસ ને મે વેચાતા અને ખરીદતા પણ જો્યા..

કરશું ક્યારે પોતાનાં આત્મા નો ઉધ્ધાર??

અહીંયાં તો ક્ષણે ક્ષણે મે આત્મા ને કચડતા જોયા....

હવે ભરોસો કરવો કોનો ..

અહીંયાં તો ભગવાન ને પણ હવે રીસાતા જો્યા..


નીતા કોટેચા


2 comments:

Unknown said...

હવે ભરોસો કરવો કોનો ..

અહીંયાં તો ભગવાન ને પણ હવે રીસાતા જો્યા..
gami a rachana ...
good one

sapana said...

Saras vaat.
bhagawan risata joya..
Sapana