Nawya.in

nawya

Wednesday, May 20, 2009

દુનિયા મા એ લોકો ને જ પોતાનાં ગુરુ માનો જે તમને હેરાન કરે અને તમને હાનિ પહોચાડે..
તમને દગો આપે અને તમારી સાથે બેવફાઇ કરે..
એ જ જીવન જીવતા સીખડાવે છે..

નીતા કોટેચા


2 comments:

Mayur said...

તમારો બ્લોગ વાંચ્યો ઘણો આનંદ થયો

હું તમને મારા બ્લોગ પર આવવાનું આમંત્રણ આપુ છુ.
અને પ્રતિભાવ અવશ્ય લખજો. તમારો પ્રતિભાવ મને
ઘણો પ્રોત્સાહિત કરશે.

મારા બ્લોગ ની લીંક છે.
www.aagaman.wordpress.com

મયુર

manish said...

sachi vat che nita didi....