જીવન એક પંખી ની જેમ
ક્યારે ઉડી જાય ખબર ના પડે..
મ્રુત્યુ એક મિત્ર ની જેમ..
ક્યારે બાહોમા લઇ લે ખબર ના પડે..
સવાર પડે અને શરૂ કરીયે પાછું જીવન ને..
ક્યારે જીવન સંધ્યા આવી જાય
એ ખબર ના પડે..
આ તારુ ને આ મારૂ ની હાય હાય માં..
જિંદગી હાથ મા થી ક્યારે સરી જાય ખબર ના પડે..
મેળ ના પડે અહીંયાં ના લોકો સાથે આપણો,
કારણ
નીતા કોટેચા..
14 comments:
true..!
સુંદર હકીકત બતાવે છે.
kyaare paraka potana thay
khabar na pade.
સુંદર રચના...
સાવ સાચી વાત છે , સરસ રચના.
મેળ ના પડે અહીંયાં ના લોકો સાથે આપણો,
કારણ
સંબંધો પણ ક્યારે બદલાય એ ખબર ના પડે.. - Perfectly true ,...
sav sachi vaat. ahi maaNas kyare badlay khbar naa pade.
Sapana
waat waat ma jivan ni sacchai kahi gaya tame khabar na padi ... bahut j sundar vakya rachna Mota ben...ILu..!
jeevan ni vastavikta , saral maulik shabdo ma
કારણ
સંબંધો પણ ક્યારે બદલાય એ ખબર ના પડે..
Nice Thoughts....Inviting you, Neetaben to Chandrapukar....Was away to UK & away from the Internet & now just visiting your Blog...See you on my Blog !
ChandravadaBhai.
માયાનો તેં તો રાખ્યો પડદો હરી
દીસે જગ આખુ માયામયી
લાલા તેં તો જો ને કેવા જાદુ કર્યા
માનવ તનમાં શક્તિ આપી
માનવ તન તેં તો નાખ્યા ઘડી
માયારૂપી મનને રોપી ઇચ્છાઓ ભરી ઠાંસી ઠાંસી
લાલા તેં તો જો ને કેવા જાદુ કર્યા
Enjoyed your nice poem!
Sudhir Patel
Very nice & true poem. Well done Neetaben! http://binatrivedi.wordpress.com/
wah...tamara blog ne paheli var joyo ne gami gayo..........
યેસ..સંબન્ધો બદલતા રહે છે, બગડતા રહે છે, સુધરતા રહે છે, બધાતા રહે છે અને છૂટતાપણ રહે છે.
Post a Comment