Nawya.in

nawya

Monday, September 12, 2011

સાદગી મા જ સૌદયૅ હોય છે.

તુટી ગયેલા હ્રદયનું આંસુ જ આભુષણ હોય છે..
કહે છે વજન હોય છે,એટલે આંસુ નીચે દડી પડે છે

... સાચ્ચી વાત છે કારણકે એ આંસુ માં આપણો કોઇકને કરેલો સાચ્ચો પ્રેમ હોય છે..
અને
સાથે કોઇકની બેવફાઈ હોય છે...

નીતા કોટેચા..


1 comments:

महेश said...

આંસુ ને વજન છે એટલે એ નીચે પડે છે અને અંદર નુ તૂટેલુ હૈયુ વરાળ બની ને ઉડી જાય છે
પ્રેમ વાત્સલ્ય કે હૈયાની લાગણી ની વત તમે આંસુ ના વજન થી બાખૂબી કહી દીધી
સરળ ભાષા મા (જે મને ગમે છે) સરસ રજૂઆત