Nawya.in

nawya

Sunday, October 16, 2011

કોઇને કહેતા નહિ કદી કે તમે કેટલાં ગરીબ છો, તમારાં પ્યાર ને પણ એવું જ સ્થાન મળશે તમારાં પૈસાની હેસિયત પ્રમાણે,

કદી કોઇ પૈસાદાર સાથે પ્રેમ ન કરતા, કારણ એને અચાનક એમ થશે કે મે પ્રેમ કરીને ભૂલ કરી છે અને એ તમને છોડી દેશે..

દુનિયામાં આર્થિક સ્થિતિ ને હિસાબે પ્રેમ ઓછ્છો વત્તો થાય છે દોસ્તો એટલે પ્રેમ કરવો હોય તો બે રસ્તા છે

૧) તમારી આર્થિક સ્થિતિ વિષે કોઈને કહો નહિ..

૨) તમારા થી વધારે પૈસાવાળા ઓ ને પ્રેમ જ કરો નહિ...

નીતા કોટેચા



1 comments:

anu said...

saameni vyakti jo aapni sthiti joya vagar
sharuaat kare to ane chance aapvo joie

anil parikh