હવેલી ધર્મ માં ઠાકોરજી પુષ્ટાવેલા હોવા જરૂરી છે.જો ન હોય તો એ ઠાકોરજી ને ફક્ત એક રમકડુ કહેવામાં આવે છે.
અને ક્યાંક બહારગામ જઈયે તો બીજાનાં ઘરે પધરાવવા જોઇયે અથવા સાથે લઇ જવા જોઇયે। હમણા એક વૈષણવને મળવાનુ થયુ.
વાત વાત માં એમણે કહ્યુ "હુ બહારગામ જવાની છુ તો મારા ઠાકોરજીને મારા પડોસી ને ત્યાં પધરાવીને જઈશ."
મે કહ્યુ" આ જમાનામાં વધારે કોઇને હેરાન ન કરાય,
તમે જેટલા દીવસ જવાના હો એટલા દિવસનાં બંટાજી ભરીને જાવ. તો કહે ના એમને કંઇ તકલીફ નથી .
"હું પણ તો એમના વટાણા એક વર્ષ માટે મારા ફ્રીજ માં રાખુ છુ ને,.. "
અને ક્યાંક બહારગામ જઈયે તો બીજાનાં ઘરે પધરાવવા જોઇયે અથવા સાથે લઇ જવા જોઇયે। હમણા એક વૈષણવને મળવાનુ થયુ.
વાત વાત માં એમણે કહ્યુ "હુ બહારગામ જવાની છુ તો મારા ઠાકોરજીને મારા પડોસી ને ત્યાં પધરાવીને જઈશ."
મે કહ્યુ" આ જમાનામાં વધારે કોઇને હેરાન ન કરાય,
તમે જેટલા દીવસ જવાના હો એટલા દિવસનાં બંટાજી ભરીને જાવ. તો કહે ના એમને કંઇ તકલીફ નથી .
"હું પણ તો એમના વટાણા એક વર્ષ માટે મારા ફ્રીજ માં રાખુ છુ ને,.. "