Nawya.in

nawya

Monday, January 14, 2013

કોઈ બાંધે ધારણા આપણી  માટે,
છો ને બાંધતા ,
છે તો એમની જ ને  ..

નીતા કોટેચા "નિત્યા"
  


Saturday, January 12, 2013

લોકો કહે છે કે ગુસ્સામાં બોલાયેલી વાત તો બેભાન અવસ્થામાં બોલાયેલી વાત હોય છે એને મન પર નાં લેવાય .. પણ નાં ગુસ્સામાં બોલાયેલી વાત મનમાં ચાલતા સાચ્ચા પ્રતિભાવ હોય છે , કારણ બહુ વખત થી મનમાં જે ધરબાયેલું હોય છે તે જ ગુસ્સામાં હોઇયે  ત્યારે હોઠ પર આવી જાય છે  . 
                                          નીતા કોટેચા "નિત્યા"