Nawya.in

nawya

Saturday, October 11, 2008

સમય દેજે
...............

હે મૃત્યુ દેવતા , જરા દરવાજો ખટકાવીને આવજે..

ઓચીંતા નો મહેમાન બનીનવ આવી ન જતો...



દોસ્તો ને દૂર કરવાનો સમય દેજે..

દુશ્મનોને પ્રેમ કરવાનો સમય દેજે...

જેટલુ ખોટુ કર્યુ છે જીવનમાં

થોડું સરખું કરવાનો સમય દેજે..



લોકો જે દૂર થયા છે,

એની પાસે જવાનો સમય દેજે...

અને પ્રેમ, હૂંફ અને લાગણી જેવું કાંઇ છે જ નહી

આ દુનીયામાં

એ મન ને મનાવવાનો સમય દેજે....

નીતા કોટેચા


6 comments:

Jay said...

જીવન જીવવાની બહુ જ સુંદર રીત. જય

Hardik said...

bahuj saras neeta ben.....u rocks....

...* Chetu *... said...

ekdam saras..!

Anonymous said...

VERY, VERY , NICE !
CHANDRAVADAN

Unknown said...

સુંદર ભાવ અભિવ્યક્તી
પણ સદા યાદ રહે
જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે
નથી કાયમ અહીં કોઇ, મરણ સંદેશ આપે છે
જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને
ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે
પછી તમે જે કાંઇ ઇચ્છ્યું હોય તે હંમણા જ કરો!
pragnaju

Unknown said...

બહુ સરસ.