3) નિરાશા
......................
શ્વાસ નુ થંભી જાવુ એ કદાચ મ્રુત્યુ નથી,
પણ્
આશા ઓ નુ મરી જાવુ
એ મ્રુત્યુ થી પણ ખરાબ છે.
જીવન જીવવા ની ઇછછા ન રહે ,
એ કદાચ મ્રુત્યુ નથી .
પણ
સપના ઓ નુ મરી જાવુ,
એ મ્રુત્યુ થી પણ ખરાબ છે.
હયાતી ન હોય આપણી ઍ તો
મ્રુત્યુ છે જ .
પણ ,
છતિ હયાતી ઍ જીવવુ ન ગમે,
એ કદાચ મ્રુત્યુ થી પણ ખરાબ છે .
4 comments:
ખૂબ સરસ શબ્દો છે
exellent poem
nice one..
Reality.......... !!
Post a Comment