11)
..
ચિંતન
....
*આળસુ લોકો માટૅ જ ભગવાને આવતીકાલ સર્જી છે.
*સુખની કોઈ ક્ષણ દુ;ખો થી ઘેરાયેલ ન હોય એવુ સંભવ નથી.
*ફુલ ની સાથે રહેલા કાંટાઓ થી ફુલ ની સુવાસ ઑછી થતી નથી.
*રાત ની ઊંઘ માણવી હોય તો સુતા પહેલા જાત સાથે પ્રમાણિક બનો.
*કેવા કુળ માં જન્મ લેવો એ આપણા હાથ માં નથી ,પંરતુ કેવુ બનવુ એ આપણા હાથ માં છે.
3 comments:
સુંદર ચિંતન
ખુબજ સુંદર
કેવા કુળ માં જન્મ લેવો એ આપણા હાથ માં નથી ,પંરતુ કેવુ બનવુ એ આપણા હાથ માં છે.
Bahu j saras quote che.
Post a Comment